ભેગા રહીશું એટલે બધાની ક્રિયાઓ દેખાશે પણ જેનું નિશાન એક છે - તું રાજી થા એનું મન ભાવફેરમાં નહિ જાય. ત્યાં આગળ ભગવદીના પ્રસંગની નિરંતર જરૂર છે.