આપણે પ્રભુને કર્તાહર્તા માનવા છે... - હૂંહાટો આવી જાય તો કર્તાહર્તા માન્યા ન કહેવાય. - ઉપેક્ષા થઇ જાય તો કર્તાહર્તા માન્યા ન કહેવાય. - વાણી બદલાઈ જાય તો કર્તાહર્તા માન્યા ન કહેવાય. - અરુચિ થઇ જાય તો કર્તાહર્તા માન્યા ન કહેવાય. - બાળકબુદ્ધિથી બોલાઈ જાય તો કર્તાહર્તા માન્યા ન કહેવાય.