સામાન્યમાં સામાન્ય એવો હોય અને એનામાં રજોગુણ, તમોગુણ, સત્વગુણથી એનો આત્મા પીડાતો હોય અને છતાંય શિક્ષાપત્રી તરફ નજર રાખશે તો પ્રભુ એને એકાંતિક બનાવ્યા સિવાય રહેશે નહિ.