સેવા બધા જ કરે છે પણ કર્તુત્વનું જાણપણુ અને કર્તુત્વનું માન આત્માને વિશે ક્યારેય ચોટે નહિ એનું નામ પ્રભુ તરફની નિષ્ઠા કહેવાય.